ફટાફટ: ખેડૂતોને સિંચાઈ માટે પૂરતી વીજળી આપવા બેચરાજી MLA ભરતજીનો CMને પત્ર
abp asmita
Updated at:
22 Oct 2021 08:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેચરાજીના ધારાસભ્ય ભરતજીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો. ખેડૂતોને સિંચાઈ માટે પૂરતી વીજળી આપવા માંગ કરાઈ છે. ખેતીવાડીમાં વીજ કાપ મામલે કિસાન સંઘનો મુખ્યમંત્રીને પત્ર. 8 કલાકના સ્થાને 4 કલાક જ મળે છે વીજળી. અમરેલીના ખેડૂતોનો આરોપ. વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસની ચિંતન શિબિર યોજાશે.