ભરતસિંહ ડાભી પત્ર લખી કરી માગ, અન્ય સમાજના કેસ પરત ખેંચો,જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
11 Dec 2021 03:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભરતસિંહ ડાભી પત્ર લખ્યો છે કે અન્ય સમાજના લોકો પર જે કેસ થયા છે તેને પરત ખેંચવામાં આવે. પાટીદાર આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવાના સકારાત્મક વલણને આવકારીને ભરતસિંહ ડાભી પાત્ર લખ્યો છે. સરકારને આ મામલે રજૂઆત કરાઈ છે.