સમાચાર શતકઃ રાજ્યના મુખ્યમંત્રી અંગે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે શું કર્યો દાવો?,જુઓ મહત્વના સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Jun 2021 05:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યના મુખ્યમંત્રી બદલવાનો કારસો ચાલી રહ્યો હોવાનો પ્રદેશ કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી(Bharatsinh Solanki)એ દાવો કર્યો છે. રાજકોટના ડુંગરકા ગામના ખેડૂતો(Farmers)એ કેનાલમાં પાણી ન હોવાથી પાણી છોડવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યોના સૂચનોની અવગણના થતી હોવાનો ત્રણ MLAએ આરોપ લગાવ્યો છે.