ભરુચ હોસ્પિટલ આગ દુર્ઘટના: ડૉક્ટરે કહ્યું- આ અકસ્માતે અમને તોડી નાખ્યા છે.. અમારા બધા વેન્ટીલેટર્સ, ઓક્સિજન લાઈન્સ બધુ બરબાદ થઈ ગયું....

Continues below advertisement

ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં મોડી રાતે સાડા બાર વાગ્યે આગ લાગી અને એ જ ભીષણ આગમાં હોસ્પિટલ સ્ટાફ સહિત 15ના મૃત્યુ નિપજ્યા છે. હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગી હતી. આગમાં બધુ જ બળીને ખાખ થઈ ગયું છે. આ  દુર્ઘટના પર ડૉક્ટરે કહ્યું- આ અકસ્માતે અમને તોડી નાખ્યા છે... મને દુ:ખ એ વાતનું છે અમારા બધા વેન્ટીલેટર્સ, ઓક્સિજન લાઈન્સ બધુ બરબાદ થઈ ગયું... અમે આગળ કોવિડના દર્દીની સેવા નહીં કરી શકીએ. લોકોન બચાવી નહીં શકીએ... 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram