ભરુચઃ સાંસદ વસાવાએ ફરી એક વાર રેતી માફિયા અંગે લખ્યો CMને પત્ર, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

ભરુચના સાંસદ મનસુખ વસાવાએ ફરી એક વાર રેતી માફિયાઓને લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. નર્મદા નદીમાં ગેરકાયદે રેતી ખનનો વેપાર કરાતો હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. રેતી માફિયા અને તેના સમર્થક મને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram