ભરુચઃ દહેજની કેમિકલ ફેક્ટરીમાંથી પ્રદુષણ ફેલાતા ખેતી થઈ બરબાદ, ખેડૂતોમાં આક્રોશ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Aug 2021 12:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદહેજની કેમિકલ ફેક્ટરી(chemical factory)માંથી પ્રદુષણ ફેલાતા ભરુચ જિલ્લાની ખેતી બરબાદ થઈ રહી છે. પ્રદુષણ ફેલાવતી કંપનીઓ સામે પગલા લેવા અને વળતર આપવાની માંગ ખેડૂતો કરી રહ્યા છે. વાગરાના MLAએ મુખ્યમંત્રીને પત્ર લખીને આ અંગેની જાણ કરી છે.