ભિલોડાઃ આ શાળામાં શૌચાલય બનાવવામાં ભ્રષ્ટાચાર થયાનો ગ્રામજનોનો આરોપ, શું કરી માંગ?

Continues below advertisement

અરવલ્લી(Aravalli)ના ભિલોડાની નાપડાટાંડા શાળામાં ગ્રામજનોએ હોબાળો મચાવ્યો છે. ગ્રામજનોનો આરોપ છે કે, શાળાનું શૌચાલય બનાવવામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. લોકોએ તેની તાત્કાલિક તપાસ કરવવાની માંગ કરી છે. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram