ભરુચ હોસ્પિટલમાં આગ કઈ રીતે લાગી હતી તેને લઈને નર્સે શું કર્યો મોટો ખુલાસો ? જુઓ વીડિયો

Continues below advertisement

ભરૂચ (Bharuch)માં આવેલી કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની દુર્ઘનટાને લઈને મોટો ખુલાસો થયો છે. હોસ્પિટલની ઘાયલ નર્સે મોટો ખુલાસો કરતા જણાવ્યું કે, ICU વોર્ડના  પાંચ નંબરના બેડના વેંટિલેટરમાં સૌ પ્રથમ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં બે નર્સ અને 16 દર્દી સહિત 18 લોકોના મૃત્યુ થયા હતા. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram