ગુજરાતમાં સરકાર કોરોના સંક્રમણના આંકડા ખોટા આપે છે એવું ભાજપના જ ડોક્ટર નેતા કહે છે....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Apr 2021 10:44 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) અટકવાનું નામ નથી લઈ રહ્યો છે. કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પ્રથમ વખત 13,105 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 137 લોકોનાં મૃત્યુ થયા હતા. ભાજપના જ ડોક્ટર નેતા કહે છે કે, સરકાર કોરોના સંક્રમણના સાચા આંકડા આપતી નથી.