અમરેલીમાં રક્તદાન કેમ્પ યોજાયો, લોહીની અછત ન વર્તાય તે હેતુ થી બ્લડ ડોનેશન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 May 2021 07:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત દિન (Gujarat din) નિમિત્તે અમરેલીમાં (amreli) રક્તદાન કેમ્પ (blood donation) યોજાયો હતો. સંવેદન ગ્રુપ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. લોહીની અછત (blood shortage) ન વર્તાય અને દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.