પોરબંદરમાં મોડી રાત્રે બોટમાં આગ, તમામ 9 ખલાસીઓનો બચાવ કરાયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Aug 2021 03:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોરબંદરમાં મોડી રાત્રે બોટમાં આગ લાગી હતી. ડીઝલ ભરાવવા જતાં આ ઘટના બની હતી. બોટમાં 9 ખલાસીઓ સવાર હતા. આ તમામ ખલાસીઓને બચાવવામાં આવ્યા હતા. બોટ બળીને ખાખ થઈ હતી. બોટમાં આગ લાગવાનુ કારણ હજુ જાણી શકાયું નથી.