પંચાયત વિભાગની ખાલી પડેલી જગ્યાઓ પર કરાશે ભરતી, બ્રિજેશ મેરજાએ કરી જાહેરાત

Continues below advertisement

પંચાયત વિભાગ(Panchayat Department)ની ખાલી પડેલી 15 હજાર જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. પંચાયત રાજ્ય મંત્ર બ્રિજેશ મેરજાએ આ અંગે જાહેરાત કરી છે. ખાલી પડેલી પંચાયતની તમામ જગ્યાઓ પર ભરતી કરાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram