C.R. પાટીલ અને C.M. રૂપાણી વચ્ચે તિરાડ છે એ જગજાહેર થઈ રહ્યું છે, આ તિરાડને રીપેર કરવામાં નહીં આવે તો... જુઓ વીડિયો

Continues below advertisement

 સુરતમાં ભાજપ કાર્યાલય પર રેમડેસિવિરનું વિતરણ કરાયું હતું. જરૂરીયાતવાળા દર્દીને રેમડેસિવિર ઈન્જેકશન આપવામાં આવ્યા હતા.  ટોકન વ્યવસ્થા કરીને લોકોને લાઈનમાં બેસાડીને વિતરણ કરાયુ હતું. આ પ્રસંગે સી.આર. પાટીલ ઉપરાંત રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણી પણ હાજર રહ્યા હતા. કોગ્રેસે આ અંગે સવાલો ઉઠાવ્યા હતા. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram