મોરબીમાં શાળાઓમાં વધ્યા કોરોના કેસ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

મોરબીમાં શાળાઓમાં વધ્યા કોરોના કેસ. અમરેલી જિલ્લામાં બોર્ડનું પેપર લીક થવા મુદ્દે શિક્ષણ વિભાગની સ્પષ્ટતા. વાયરલ થયેલું પેપર અલગ. જમીન માપણી અને રી સર્વે મામલે વાંધા અરજીના નિકાલ મુદ્દે 1 વર્ષની વધુ મુદ્દત લંબાવાઈ. મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ખેડૂતોને આપ્યું અભય વચન. કહ્યું ખેડૂતોમાં એક પણ પ્રશ્નો બાકી નહિ રહે. કોરોના મામલે 31મી ડિસેમ્બર દરમિયાન સખ્તાઈ રાખવી કે નહિ. તે અંગે સરકાર કરશે બેઠક.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram