પોરબંદરના ચકચારી કેશું નેભા હત્યાકાંડ: કાના સરમણ જાડેજાનો નિર્દોષ છૂટકારો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jul 2021 04:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોરબંદરના ચકચારી કેશું નેભા હત્યાકાંડમાં કોર્ટે આજે ચુકાદો આપ્યો છે. જેમાં કાના સરમણ જાડેજાનો નિર્દોષ છૂટકારો થયો છે. કાના સરમણ જાડેજા ધારાસભ્ય કાંધલ જાડેજાના નાના ભાઈ છે. પુરાવાના અભાવે કાના સરમણ જાડેજાનો નિર્દોષ છૂટકારો થયો છે. વર્ષ 2005માં નગર સેવક કેશું નેભાની હત્યા કરાઇ હતી.