Chandipura Virus | ગુજરાતમાં ચાંદીપુરા વાયરસની શું છે સ્થિતિ? જુઓ આ રિપોર્ટ
abp asmita
Updated at:
20 Jul 2024 01:26 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppChandipura Virus | ગુજરાતમાં ચાંદીપુરા વાયરસની શું છે સ્થિતિ? જુઓ આ રિપોર્ટ
રાજ્યભરની અંદર ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે.. ગત રોજ રાજ્યભરમાંથી ફરી શંકાસ્પદ 28 કેસ નોંધાયા હતા... અત્યાર સુધી પાંચ બાળકોના મોત થયા છે.. સૌથી વધુ સાબરકાંઠામાં આઠ અને પંચમહાલમાં સાત કેસ નોંધાયા છે.. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં શહેરમાં સૌથી વધુ ત્રણ બાળકોના મોત થયા છે... છેલ્લા બે દિવસથી મૃત્યુઆકમાં 40 ટકાનો વધારો થયો છે...
રાજ્યમાં ચાંદીપુરા કેસની સ્થિતિ ગંભીર જણાઈ રહી છે. રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર રાજ્યમાં કુલ 58 કેસ જોવા મળ્યા છે જ્યારે 20 બાળકોના ચાંદીપુરા વાયરસને કારણે મોત થયા છે. આ મુખ્યમંત્રી દ્વારા આ મામલે બેઠક બોલાવી હતી.