ધોરણ-3થી 8ની સામાયિક કસોટીના સયમાં ફેરફાર, રાજ્ય શિક્ષણ બોર્ડે શું કર્યો ફેરફાર?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Jul 2021 11:22 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્ય શિક્ષણ બોર્ડ કે જેણે ધોરણ-3થી 8ની સામાયિક કસોટીના સયમાં ફેરફાર કર્યો છે. ધોરણ-6થી 8ની સામાજિક વિજ્ઞાનની એકમ કસોટી યોજાવાની હતી. જો કે સામાજિક વિજ્ઞાનના પુસ્તકો ન પહોંચતા ધોરણ-6થી 8ની સામાજિક વિજ્ઞાનની એકમ કસોટી મોકૂફ રાખવામાં આવી છે.