CM રૂપાણીએ પેટાચૂંટણીમાં તમામ આઠ બેઠકો પર જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ
Continues below advertisement
મુખ્યમંત્રી વિજય રુપાણીએ વિધાનસભાની આઠેય બેઠક પર જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત. કૉંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, નેતાઓને વિકાસમા નહી પરંતુ વિરોધમાં છે રસ. કોરોનામાં પ્રજા હેરાન થતી હતી અને ધારાસભ્યો જયપુરમાં મોજ કરતા હતા. ભાજપે ધારાસભ્યોને તોડ્યા તેવા કોંગ્રેસના આરોપ પર મુખ્યમંત્રીએ કહ્યુ કે, રાજ્ય સભાની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્યોને તોડવા કરોડોની ઓફર થઇ હતી. કોઈ મુદ્દા ન હોવાથી પક્ષપલટાની કોગ્રેસ વાત કરે છે.
Continues below advertisement