બાઢડા અકસ્માત અંગે CM રૂપાણીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારને કરી સહાયની જાહેરાત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Aug 2021 08:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલીના સાવરકુંડલાના બાઢડા નજીક મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાતા આઠ લોકોના મોત થયા છે. મુખ્યમંત્રીએ મૃતકોને ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ અંગે સીએમ રૂપાણીએ શોક વ્યક્ત કરી વહીવટી પ્રશાસનને તાત્કાલિક મદદ કરવા માટે સૂચના આપી છે.