તાઉતે વાવાઝોડામાં ખેડૂતોને થયેલા નુકસાનનો મામલો:સહાયની ચુકવણી પૂર્ણતાના આરે, 342 કરોડની સહાય અપાઈ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jul 2021 03:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાઉતે વાવાઝોડા મામલે ખેડૂતોને થયેલા નુકસાન અંગે સહાયની ચુકવણી પૂર્ણતાના આરે છે. 1 લાખ 46 હજાર ખેડૂતોને સહાયની રકમ ચુક્વવામાં આવી છે. 1 લાખ 46 હજાર ખેડૂતોને 342 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.