શિક્ષકોની બદલી મામલે વાયરલ થયેલા પત્ર મુદ્દે ફરિયાદ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

શિક્ષકોની બદલી મામલે વાયરલ થયેલા પત્ર મુદ્દે ફરિયાદ નોંધાઈ. ગઈકાલે વોટ્સઅપ પર શિક્ષકોની બદલી મામલે પત્ર વાયરલ થયો હતો. શિક્ષકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાયો છે. બાદમાં શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી હતી. કે વાયરલ થયેલો પત્ર ખોટો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram