કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશીયારાનો પાર્થિવદેહ અમદાવાદ લવાયો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશીયારાનો પાર્થિવદેહ અમદાવાદ લાવવામાં આવ્યો. ચેન્નઈમાં કોરોનાની સારવાર લઇ રહેલા અનિલ જોશીયારાનું ગઈકાલે બપોરે નિધન થયું હતું. અનિલ જોશીયારા 69 વર્ષના હતા. અનિલ જોશીયારાની અંતિમ વિધિ તેમના વતન કરાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram