ફટાફટ: ભરૂચમાં કોંગ્રેસ અને એઆઇએમઆઈના નગર સેવકો વચ્ચે મારામારી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ભરૂચમાં કોંગ્રેસ અને એઆઇએમઆઈના નગર સેવકો વચ્ચે મારામારી. બનાસકાંઠામાં અનુભવાયો ભૂકંપનો આંચકો. મુદ્રા ડ્રગ કેસમાં ચાર્જશીટ દાખલ. રાજ્યમાં હીટ વેવની હવામાન વિભાગે કરી આગાહી. ભિલોડાથી કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષીયારાનું કાલે થયું હતું નિધન. ચેન્નઈમાં ચાલી રહી હતી કોરોનાની સારવાર.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram