તૌકતેના 27 દિવસ બાદ પણ અમરેલીમાં વીજપુરવઠો ઠપ,કોંગ્રેસના આ MLA આવ્યા ખેડૂતોની વ્હારે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Jun 2021 11:08 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતૌકતે વાવાઝોડા(hurricane)ને 27 દિવસનો સમય વિતી ગયો હોવા છતા અમરેલી(Amreli)માં હજું વીજપુરવઠો શરૂ થયો નથી. આ અંગે સાવરકુંડલાના MLA પ્રતાપ દૂધાત ખેડૂતોની વ્હારે આવ્યા છે. તેમણે વીજપુરવઠો શરૂ કરવા પાંચ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે.