રાજયમાં કોરોના કેસમાં સતત ઘટાડો, દર્દીઓ થઈ રહ્યા છે સાજા

Continues below advertisement

રાજયમાં કોરોના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. 46 દિવસ બાદ કોરોના કેસ 4 હજારની નીચે નોંધાયા છે. કોવિડ દર્દીઓમાં સાજા થવાનો દર વધ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram