કોરોનાકાળ અને સંભવિત વાવાઝોડાના કારણે માછીમારોની સિઝન પર અસર, કેટલાનું થયું નુકસાન?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Aug 2021 01:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાકાળ અને સંભિવત વાવાઝોડાના કારણે માછીમારોની સિઝન પર ભારે અસર પડી છે. આ સાથે ચાલુ વર્ષે સિઝન એક મહિનો મોડી શરૂ થતા કરોડો રૂપિયાનું નુકસાન થવાની શક્યતા છે. અંદાજે 500 કરોડ રૂપિયાના નુકસાનની સંભાવના છે.