CR Patil | સી.આર. પાટીલની ચિંતા, '.... તો બહેનોએ ઘરના દરવાજાને તાળું મારીને બેસવું પડશે'
gujarati.abplive.com
Updated at:
10 Dec 2023 04:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppCR Patil | સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે રામજીનીવાડીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.સચિન બુડિયા ચોકડી પાસે સમસ્ત કોળી દ્વારા સામાજિક,શૈક્ષણિક કાર્ય માટે વાડી બનાવવામાં આવી છે.ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે વાડીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં સી આર પાટીલે દીકરીઓની અસમતુલા ને લઈ નિવેદન છે.દીકરીની સંખ્યામાં ઘટાડો થશે તો અહીં બેઠેલી બહેનને ઘરના દરવાજાને.