ફટાફટ: રાજ્યમાં વરસાદ ખેંચાયા બાદ પણ પાણીની સમસ્યા નહીં સર્જાય. કોણે કર્યો દાવો?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Aug 2021 06:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં વરસાદ ખેંચાયા બાદ પણ પાણીની સમસ્યા નહીં સર્જાય. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો દાવો. સરકારે પાણી માટે યોગ્ય વ્યવસ્થા કરી હોવાનું જણાવ્યુ. 1 સપ્તાહમાં વરસાદ ન વરસ્યો તો ગુજરાતમાં દુષ્કાળની સમસ્યા સર્જાશે. 114 તાલુકાઓમાં 10 ઈંચથી ઓછો વરસાદ વરસ્યો. પિયત માટે માંગ કરતાં મોરબી તાલુકા પંચાયત અસોસીએશનના આંદોલન.