વરસાદ આધારિત ખેતી પર છવાયા સંકટના વાદળ, કયા કયા પાકોને નુકસાનની ભીતી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Jul 2021 09:54 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો આઠ દિવસ વરસાદ(rain) નહીં પડે તો કપાસ(cotton), મગફળી(groundnut), ઘાસચારાને નુકસાનની ભીતી છે. પિયતની સગવડ છે ત્યાં વાંધો નહીં આવે પરંતુ જ્યાં વરસાદ આધારિત ખેતી થાય છે ત્યાં મોટી સમસ્યા સર્જાઈ શકે છે. અમદાવાદ(Ahmedabad) જિલ્લામાં ધરુ વાવીને બેઠેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.