રાજ્યના 8 મહાનગરોમાં રાત્રીના 1 થી સવારના 5 વાગ્યા સુધીનો કર્ફ્યુ યથાવત, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
11 Dec 2021 01:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યના 8 મહાનગરોમાં રાત્રીના 1 થી સવારના 5 વાગ્યા સુધીનો કર્ફ્યુ યથાવત રાખવામાં આવ્યો છે. 31 ડિસેમ્બર સુધી આ કર્ફ્યુ યથાવત રહેશે. રાજ્યમાં વધતા કોરોના કેસ વચ્ચે રાત્રી કર્ફ્યુની નવી અવધિ જાહેર કરવામાં આવી છે. સંક્રમણ વધતા ચુસ્તપણે ગાઇડલાઇન્સનું પાલન કરવા માટે જોર અપાશે.