ખેડૂતે રોટલો બનાવવા માટે બજારમાંથી બાજરી ખરીદવી પડશે, મગ ને ડાંગરની પણ એ જ હાલત થઈ છે............
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 May 2021 01:17 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌરાષ્ટ્ર બાદ તૌકતે વાવાઝોડાની અસર અમદાવાદમાં પણ જોવા મળી હતી. અમદાવાદમાં પણ વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ઝાડ ધરાશાયી થયા હતા. બોપલ, ઘુમા, શીલજ સહિતના વિસ્તારમાં વરસાદના કારણે પાણી ભરાયા હતા. વાસણા બેરેજના ચાર દરવાજા ત્રણ ફૂટ ખોલાયા હતા. વિશ્વના દેશોમાં કેરી ઉત્પાદનમાં દેશનો હિસ્સો 50 ટકા છે. દેશમાં દર વર્ષે 12 મિલિયન ટન કેરીનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં 65 હજાર હેક્ટરમાં કેરીનું વાવેતર થાય છે.