'મને લાગે કે આ જગતનો તાત સરકારની મદદ વગર હવે ઉભો થઇ શકે એમ નથી'
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 May 2021 01:58 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાવાઝોડાએ રાજ્યના 16 લાખ બાગાયતી વૃક્ષોને ધરાશાયી કર્યા હોવાનો સરકારી અહેવાલ છે. એક એક વૃક્ષની કિંમત હજારોની હોવાથી ધરાશાયી વૃક્ષોના કારણે અબજોનું નુકશાન થયું છે. કૃષિ નુકસાની અંગે રાજ્ય સરકારે સહાય પેકેજની જાહેરાત કરી હતી. તૌકતે વાવાઝોડાના કારણે બાગાયતી પાકો અને ઉનાળુ પાકોને થયેલા વ્યાપક નુકસાન સામે રાજ્ય સરકારે રૂ.500 કરોડના વાવાઝોડા કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી હતી.