સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાનું સંકટ, માછીમારી કરવા ગયેલી બોટને પરત ફરવા અપાઇ સૂચના

Continues below advertisement

તૌકતે વાવાઝોડાને સંકટને પગલે દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારો પરત ફરવા લાગ્યા છે. દ્વારકા અને પોરબંદરના માછીમારો પરત ફર્યા છે. તો હજુ કેટલાક માછીમારો પણ પરત ફરશે. વાવાઝોડાની શક્યતાને પગલે પોરબંદરના માછીમારો ચિંતિત થયા છે. કોરોનાને કારણે પહેલેથી જ મત્સ્યોદ્યોગમાં મંદી છે.. ત્યારે હવે વાવાઝોડાના આગમનની આગાહીને પગલે મોટાભાગની બોટ બંદર પર લાંગરી દેવામાં આવી છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram