પાટણના આ ગામમાં 4 કલાક રઝળ્યો મૃતદેહ, દલિત પરિવારે શું લગાવ્યો આરોપ?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 May 2021 10:03 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાટણ(Patan)ના સરવાવમાં અનુસૂચિત જાતિ(Scheduled Caste)ના સમાજના સ્મશાન ગૃહનો રસ્તો બંધ કરી દેવાતા મૃતકની લાશ 4 કલાક સુધી રઝળી હતી.આખરે પોલીસે પહોંચી રસ્તો ખુલ્લો કરાવતા મૃતકની અંતિમ વિધી થઈ શકી હતી.દલિત પરિવારે આરોપ લગાવ્યો કે છેલ્લા બે વર્ષથી લોકો સ્મશાન યાત્રા વખતે જ રસ્તો બંધ કરી દે છે.