જંત્રીના દરમાં વધારો કરવાની રાજ્ય સરકારની વિચારણા, સત્ર બાદ સરકાર લઇ શકે છે નિર્ણય
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Mar 2021 02:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજય સરકારે 10 વર્ષ બાદ જંત્રીદરમાં જંગી વધારો કરવાનો નિર્ણય કરી લીધો હોવાનું જાણવા મળે છે. વિધાનસભાનું વર્તમાન સત્ર પૂર્ણ થયા બાદ તરત જ આ દિશામાં પ્રક્રિયા શરૂ થવાના નિર્દેશ છે. જંત્રીના દરમાં વધારો થતાં રિઅલ એસ્ટેટ ક્ષેત્રે પણ ભાવ વધારો થશે.પ્રોપર્ટીના જંત્રીદરમાં વધારો કરવાનું ફાઈનલ કરી દેવામાં આવ્યું છે અને આવતા મહિનામાં પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.