રાજૂલામાં એસટી બસનો અકસ્માત થતા રાજ્યમાં ST બસની સેવા અંગે શું લેવાયો નિર્ણય?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 May 2021 04:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાવાઝોડા(Hurricane)ના પગલે રાજ્યમાં એસટી બસ(ST bus)ની સેવા ચાર કલાક બંધ કરવામાં આવી છે.રાજૂલા(Rajula)માં એસટી બસનો અકસ્માત(accident) સર્જાતા આ નિર્ણય લેવાયો છે.