કોરોનાકાળમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પરીક્ષા લેવાનો નિર્ણય, ક્યારે યોજાશે પરીક્ષા?
Continues below advertisement
કોરોના(Corona)ની ત્રીજી લહેરના એંધાણ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી(Saurashtra University)એ પરીક્ષા યોજવાનો નિર્ણય કર્યો છે.મંગળવારે પરીક્ષાનું ટાઈમ ટેબલ(Timetable) જાહેર કરવામાં આવ્યું છે.જેમાં BSc, BBA,BSW વગેરેની સેમિસ્ટર 2,4,6ની પરીક્ષા આગામી 15 જૂને લેવાશે.
Continues below advertisement