દ્વારકા જગત મંદિરમાં ધ્વજા ચઢાવનાર શ્રદ્ધાળુઓ વધ્યા, જાણો મંદિર પ્રશાસને શું લીધો છે નિર્ણય?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 May 2021 04:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદ્વારકા જગત મંદિરમાં ધજા ચઢાવનાર ભક્તોની સંખ્યા વધી છે. પરિવારમાંથી 25 વ્યક્તિઓ ધજા ચઢાવવા ઉપર જય શકશે. કોરોના કેસમાં ઘટાડો થતાં મંદિર પ્રશાસને આ અંગે નિર્ણય લીધો છે.