કોરોના બાદ હવે રાજ્ય પર દુષ્કાળનું સંકટ, શું છે રાજ્યના જળાશયોની સ્થિતિ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Aug 2021 02:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં અત્યાર સુધીમાં 41.75 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યના 98 ડેમમાં માત્ર 25 ટકા પાણીનો જથ્થો છે. નર્મદા ડેમ(Narmada Dam ) 20 મીટર ખાલી ત્રણ જ ડેમ છલોછલ ભરાયેલા છે. રાજ્યમાં 20 ઈંચથી વધુ વરસાદ હોય તેવા માત્ર 36 ટકા જ તાલુકા છે.