કોરોનાનું સંક્રમણ વધતા સોમનાથ મંદિર ક્યારથી દર્શન માટે બંધ કરવાનો લેવાયો નિર્ણય?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Apr 2021 04:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતના પ્રસિદ્ધ એવા સોમનાથ મંદિરને પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. જે અનુસાર આવતીકાલ એટલે કે 11 એપ્રિલથી સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે