કોરોનાકાળમાં કોંગ્રેસે કર્યા સરકાર પર પ્રહાર, મૃતકના પરિવાર માટે શું કરી માંગ?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 May 2021 04:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસે(Congress) કોરોના(Corona) અંગે સરકાર(Government) પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસે કોરોનાથી મૃત્યુ પામનાર પરિવાજનોને સહાય આપવાની માંગ કરી છે.મૃતકના પરિવારને ચાર લાખ રૂપિયાની સહાય આપવાની માંગ કરવામાં આવી છે.