દ્વારકાઃ ખંભાળિયામાં માતાએ સાત દિવસની બાળકી સાથે કર્યો આપઘાત, પોલીસ તપાસ શરૂ

Continues below advertisement

દ્વારકાના ખંભાળિયા તાલુકામાં માતાએ સાત દિવસની બાળકી સાથે આપઘાત કર્યો છે. સલાયા પાસે બારા ગામમાં માતાએ બાળકી સાથે આપઘાત કરતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram