દ્વારકા: પોબારુ પરિવારે સાડા 6 કિલો ચાંદી દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરી, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
14 Nov 2021 05:25 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદ્વારકાના મંદિરમાં દાનનો અવિરત પ્રવાહ વધી રહ્યો છે. ત્યારે રાજકોટના એક પરિવારે સાડા 6 કિલો ચાંદી દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરી છે. રાજકોટના આ પરિવારે દાનની પરંપરા આગળ ધપાવી છે. પોબારુ પરિવારે આ ચાંદી ભગવાનને ભેટ ધરી છે.