દ્વારકા:રાશનની દુકાન પર અનાજનો જથ્થો ન આવતા ગરીબોને ધક્કા, તહેવાર સમયે પડી હાલાકી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Aug 2021 04:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજન્માષ્ટમીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દ્વારકામાં ગરીબોને અનાજ માટે ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે. દ્વારકામાં રાશનની 53 દુકાનો આવેલી છે જેમાંથી 51 દુકાનોમાં અનાજનો જથ્થો નથી આવ્યો. દુકાનદારોએ અનાજનો જથ્થો ના મળ્યાં હોવાનો દાવો કર્યો છે.