ખાદ્યતેલના ભાવ વધારાની અસર પડશે ફરસાણ પર, ફરસાણના વેપારીઓએ શું કહ્યું?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Jul 2021 04:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખાદ્યતેલનામાં ભાવમાં થઈ રહેલા સતત વધારાના કારણે હવે ફરસાણના ભાવમાં પણ વધારો થવાની સંભાવના છે. આ વાત ફરસાણના વેપારી(farsan traders)ઓ કહી રહ્યાં છે. સિંગતેલ બાદ હવે કપાસિયા તેલના ભાવમાં પણ ભડકો થયો છે.