શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના જિલ્લામાં જ શિક્ષણ વિભાગની બેદરકારી, શાળાની છત ધરાશાયી
abp asmita
Updated at:
10 Dec 2021 01:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના જિલ્લામાં જ શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. ભાવનગરના ઠોંડાની પ્રાથમિક શાળાની છત ધરાશાયી થઈ છે. શાળાનું બિલ્ડિંગ જર્જરીત હાલતમાં છે. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.