શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પ્રવાસી શિક્ષકો મામલે મોટી જાહેરાત કરી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પ્રવાસી શિક્ષકો મામલે મોટી જાહેરાત કરી છે. પ્રવાસી શિક્ષકો અંગેની મંજૂરી આપવામાં આવી છે. 27 હજાર જેટલા પ્રવાસી શિક્ષકોની નિમણુંક આપવામાં આવશે. શિક્ષકો માટે આ મોટી જાહેરાત ગણી શકાય છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram