રાજ્યમાં શાળાઓ શરૂ કરવાને લઇને શિક્ષણમંત્રીએ શું આપ્યું નિવેદન?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજ્યમાં હવે ટૂંક સમયમાં શાળાઓ ધમધમતી થશે. રાજ્યના શિક્ષણમંત્રીએ આ સંકેત આપ્યા હતા. રાજકોટમાં ફેડરેશન ઓફ એકેડમીક એસોસિએશન સાથેની બેઠક બાદ શિક્ષણમંત્રી ભૂપેંદ્રસિંહ ચુડાસમાએ મીડિયા સાથેની વાતચીતમાં નિવેદન આપ્યું કે ધો.10 અને 12 સિવાયની શાળાઓ શરૂ કરવાની તૈયારીઓ થઈ ચૂકી છે. જોકે એ પણ સ્પષ્ટતા કરી કે કોરોના મહામારીના કારણે લાંબો સમય સુધી શાળાઓ બંધ રહી હતી.ત્યારે હવે શરૂ થઈ રહેલી શાળામાં ઉનાળુ વેકેશન ટૂંકુ રહેશે.