યાત્રાધામ શામળાજીમાં ભરાયો મેળો, મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો;જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
19 Nov 2021 04:44 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયાત્રાધામ શામળાજીમાં કારતકી પૂર્ણિમા નિમીત્તે શામળાજીનો મેળો ભરાયો છે. જેમાં હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. અહીંયાના નાગધરા કુંડમાં સ્નાન કરવાનું અનેરું મહત્વ છે.