મોરબીના અજિતગઢમાં ખેડૂતની આત્મહત્યા, સુસાઇટ નોટમાં શેનો છે ઉલ્લેખ?

Continues below advertisement

મોરબીના (Morbi) હળવદ ગામના અજિતગઢમાં ખેડૂતે (Farmer) આત્મહત્યા (suicide) કરી હતી. રમેશ લોરીયા નામના ખેડૂતે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું. આર્થિક સંકળામણના કારણે આપઘાત કર્યાનું સુસાઇટ નોટમાં ઉલ્લેખ કર્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram